Home EventsLiteratureVirat Gujarati Book Fair 2026: ગુજરાતી ભાષા જીવશે, ગુજરાતી પુસ્તકો દ્વારા
Virat Gujarati Book Fair 2026 in Goregaon 10%–40% Discount on Books

Virat Gujarati Book Fair 2026: ગુજરાતી ભાષા જીવશે, ગુજરાતી પુસ્તકો દ્વારા

by Mayur Parikh

કપૉળ સમાજના ગૌરવ અને જાણીતા સેવાભાવી અગ્રણી શ્રી ભીખુભાઈ ચીતલીયા (ટ્રસ્ટી, માધવબાગ) ના સૌજન્યથી આયોજિત “વિરાટ પુસ્તક મેળો” ખરેખર પ્રશંસનીય છે.

જાણીતા કવિ ઉદયન ઠક્કરના હસ્તે પુસ્તક મેળાનું ઉદ્ઘાટન ૨૧-૨-૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગે ઉદ્ઘાટન સંપન્ન થયું.

આ મેળામાં ગુજરાતી ભાષાના તમામ જાણીતા લેખકો અને પ્રકાશકોના પુસ્તકોનો મહાસાગર જોવા મળશે. “ગુજરાતી ભાષા જીવશે, ગુજરાતી પુસ્તકો દ્વારા” એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે ભીખુભાઈ ચીતલીયા અને આયોજક એન. એમ. ઠક્કરની કંપની દ્વારા આ સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે

સ્થળ: સરદાર પટેલ ભવન, એસ.વી. રોડ, જવાહર નગર હોલ, સીટી મોલની સામે, ગોરેગાંવ (વે.)

વળતર: ૧૦% થી ૪૦% વળતર
વિગત: ગુજરાતી ભાષાના તમામ લેખકો અને પ્રકાશકોના પુસ્તકોનો મહાસાગર
તારીખ: ૨૧-૨-૨૬ થી ૩-૩-૨૬ સુધી
સમય: દરરોજ સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી
આયોજક: એન. એમ. ઠક્કરની કંપની
સહયોગ: જવાહર નગર કો-હાઉસિંગ સોસાયટી

સૌજન્ય: શ્રી ભીખુભાઈ ચીતલીયા

Leave a Comment