ભાયંદર, મુંબઈ: હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જેનું અનેરું માહાત્મ્ય છે તેવો પવિત્ર ‘અધિક માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે. …
Akash Rajbhar
-
-
Kapol Mandal
Kapol Mandal Mumbai: ગૃહિણીઓ માટે આનંદના સમાચાર: તાજા મસાલા ભરવાની સીઝનનો પ્રારંભ, કપોળ મંડળો દ્વારા રાહત દરે વિતરણ
મુંબઈ: ઉનાળાની શરૂઆત થતાની સાથે જ દરેક ગુજરાતી ઘરમાં આખા વર્ષના ભાણાનો સ્વાદ સાચવી રાખવા માટે ‘તાજા મસાલા’ ભરવાની વર્ષો જૂની પરંપરા …
-
Kapol DarpanCommunity
Kapol Samaj Darpan: પ્રસ્તુત છે.. કપોળ સમાજ દર્પણ નો માસિક માર્ચ 2026 નો સ્ત્રી વિશેષાંક
પ્રસ્તુત છે.. કપોળ સમાજ દર્પણ નો માસિક માર્ચ 2026 નો સ્ત્રી વિશેષાંક .નીલાબેન સંઘવીની ટીમને ખુબ ખુબ આભાર. અદભુત અંકનું સુંદર સર્જન …
-
Community
Pushti Bhakti Mahakumbh:પુષ્ટિ ભક્તિનો મહાકુંભ: પૂજ્ય શ્રી કાકાજી મહારાજ શતાબ્દી મહોત્સવનો દિવ્ય શંખનાદ
મુંબઈ: જ્યારે ભક્તિ, સેવા અને વલ્લભકુળના આશીર્વાદ એકસાથે મળે, ત્યારે હૃદયમાં નંદાલયના આનંદનો અનુભવ થાય છે. પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અવસર એટલે …
-
મુંબઈ: ૨૫ માર્ચ, ૨૦૨૬ મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં ગઈકાલે, ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ યમુના છઠ’ એટલે કે શ્રી યમુના મહારાણીના પ્રાકટ્ય દિવસની …
-
Health
Free Health Check-up Camp: આરોગ્ય એ જ સાચી સંપત્તિ: કપોળ પરિવારો માટે હેલ્થ ચેક-અપ કેમ્પ : ૨૯/૦૩/૨૦૨૬, રવિવાર
મુંબઈ: કપોળ જ્ઞાતિના ઉત્કર્ષ અને સુખાકારી માટે હંમેશા કાર્યરત શ્રી વિલે પાર્લે કપોળ ઉત્કર્ષ મંડળ દ્વારા સંચાલિત, મનાલી ફાઉન્ડેશન પ્રાયોજિત, બાયોલાઇન લેબોરેટરી …
-
CommunitySanghvi Samaj
Tribute ॥ શ્રદ્ધાંજલિ: કપોળ સમાજના વડીલ માતૃશક્તિ . સ્વ. જયાબેન તુલસીદાસ સંઘવી પંચભૂતમાં વિલીન ॥
મુંબઈ: કપોળ જ્ઞાતિના ગૌરવ અને જાફરાબાદવાળા (હાલ કાંદિવલી) નિવાસી શ્રી રાજેન્દ્રભાઈ તુલસીદાસ સંઘવીના માતૃશ્રી ગં. સ્વ. જયાબેન તુલસીદાસ સંઘવી (ઉં.વ. ૧૦૨) સોમવાર, …
-
મુંબઈઃ ૨૧ માર્ચ, ૨૦૨૬ના રોજ મુંબઈ, રાજભવન ખાતે આયોજિત એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં, પરોપકારી ક્ષેત્રે શ્રેષ્ઠતા બદલ ‘શ્રીજી શરણ કન્સ્ટ્રક્શન – …
-
Khimasiya dada
Shri Khimsia Dada: શ્રી ખીમસિયા દાદા સેવક મંડળ દ્વારા પાટોત્સવની ભવ્ય ઉજવણી: સમગ્રપરિસરમાં ‘દાદા’ no જયઘોષ
પરમ પૂજ્ય શ્રી ખીમસિયા દાદાના મુકામે મહા વદ બીજ, સંવત ૨૦૮૨ને મંગળવાર, ૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ પાટોત્સવ પ્રસંગ અત્યંત ભક્તિભાવ અને …
-
Religion
Gangajaliya Mahadev Temple: “ભાદ્રોડની પવિત્ર તપોભૂમિ: જ્યાં પાંચ શૂરવીરોની શક્તિ અને શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના મિલનની સાક્ષી પૂરતા બિરાજે છે સાક્ષાત્ ગંગાજળિયા મહાદેવ!”
ભાવનગર જિલ્લાના મહુવા પાસે સ્થિત ભાદ્રોડ ગામ માત્ર એક સ્થળ નહીં, પરંતુ પૌરાણિક કથાઓ અને અતૂટ શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ ગણાય છે. આ …